યુવરાજ સિંહે 3 IPL ખેલાડીઓને ચપ્પલ મારવાનું કહ્યું , જાણો કેમ ?
આઈપીએલ 2026ના પ્લેઓફની લાઈન-અપ તો નક્કી થઈ ચૂકી છે. પરંતુ આ વચ્ચે યુવરાજ સિંહ અલગ જ મુડમાં જોવા મળી રહ્યા છે. આઈપીએલના 3 ખેલાડીઓ પર ગુસ્સે થયો છે. તેને ચપ્પલ મારવાની વાત કરી છે. મહત્વની વાત એ છે કે, યુવરાજ સિંહે એ ખેલાડીઓને ચપ્પલ મારવાની વાત ખુલ્લેઆમ સોશિયલ મીડિયા પર કરી છે.
યુવરાજ સિંહે જે 3 ખેલાડીઓ પર રૌફ દેખાડ્યો છે. તેની ટીમ પ્લેઓફમાંથી બહાર થઈ ચૂકી છે. તેમાંથી એક તેનો શિષ્ય અને બાકી 2 ટ્રેનિંગ લીધી તો નથી પરંતુ તેનું યુવરાજ સિંહ સાથે પંજાબ વાળું કનેક્શન જરુર છે. યુવરાજ સિંહે પ્રિયાંશ આર્યા, અર્શદીપ સિંહ અને હરપ્રીત બ્રારને ચપ્પલ મારવાની વાત કરી છે.
યુવરાજ સિંહે જે 3 ખેલાડીઓ પર રૌફ દેખાડ્યો છે. તેની ટીમ પ્લેઓફમાંથી બહાર થઈ ચૂકી છે. તેમાંથી એક તેનો શિષ્ય અને બાકી 2 ટ્રેનિંગ લીધી તો નથી પરંતુ તેનું યુવરાજ સિંહ સાથે પંજાબ વાળું કનેક્શન જરુર છે. યુવરાજ સિંહે પ્રિયાંશ આર્યા, અર્શદીપ સિંહ અને હરપ્રીત બ્રારને ચપ્પલ મારવાની વાત કરી છે.
યુવરાજ સિંહે જે 3 ખેલાડીઓ પર રૌફ દેખાડ્યો છે. તેની ટીમ પ્લેઓફમાંથી બહાર થઈ ચૂકી છે. તેમાંથી એક તેનો શિષ્ય અને બાકી 2 ટ્રેનિંગ લીધી તો નથી પરંતુ તેનું યુવરાજ સિંહ સાથે પંજાબ વાળું કનેક્શન જરુર છે. યુવરાજ સિંહે પ્રિયાંશ આર્યા, અર્શદીપ સિંહ અને હરપ્રીત બ્રારને ચપ્પલ મારવાની વાત કરી છે.
Live